સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th January 2018

ધોરાજી મોતીનગરના પાણી પ્રશ્ને રજુઆત

 ધોરાજી :ધોરાજી વોર્ડ નં. ૧૧ ની મહીલાઓ બપોરે ડે. કલેકટરને મોતીનગર વિસ્તારમાં ચંદુભાઇ દેશીપ્રેમીના ઘરપાસે પાણી પાણી પાઇપ લાઇનો છેલ્લા ૨ માસથી લીકેજ હોવાથી પાણીનો જોરદાર બગાડ થાય છે. અને મોટા ખાડઓ પાણીથી ઉભરાય છે. વળી અધુરામાં પુરુ રાત્રે નગરપાલીકા ધ્વારા પાણીની સપ્લાય અપાતા પાણી લાઇનમાં મોટું કાણું પડી જતા હજારો લીટર પાણીનો વેડફાટ અને એ વિસ્તારમાં પાણી ન આવતા મહીલાઓ આજે વહીવાટદાર ડે. કલેકટર તુષાર જોષીને મહીલાઓ અને પુરુષો મોટી સંખ્યમાં પાણી અને લાોઇનો ટુટેલીસના મુદે ઉગ્ર રજુઆતો કરેલ હતી તે તસ્વીર .

(11:25 am IST)