News of Saturday, 31st October 2020
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ : નવ દર્દીઓને રજા અપાઈ
જામનગર : જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૯ દર્દીઓને રજા અપાઈ છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૪૭ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કોરોનાના કારણે ૧૪ દર્દીઓના મોત નિપજ્યા છે.
(4:35 pm IST)