સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ : નવ દર્દીઓને રજા અપાઈ

જામનગર : જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ  નોંધાયા છે જ્યારે ૯ દર્દીઓને રજા અપાઈ છે.

      જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૪૭ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કોરોનાના કારણે ૧૪ દર્દીઓના મોત નિપજ્યા છે.

(4:35 pm IST)