News of Friday, 30th September 2022
આટકોટ ઘેલા સોમનાથ મહાદેવને ચંદ્રઘંટા માતાજીનો શણગાર
આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવને ચંદ્રઘંટા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. પુજારી હસુભાઈ જોશી દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયાના માધ્યમથી હજારો ભક્તજનાએ દર્શનનો લ્હાવો લીધો હતો. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)
(2:59 pm IST)