News of Friday, 30th September 2022
વિસાવદરમાં ગૌચર પ્રશ્ને માલધારીઓ મેદાને
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : વિસાવદર પંથકમા ગૌચરની જમીનોપરની પેશકદમી-દબાણ હટાવી ગૌચર સંપૂર્ણપણે ખાલી કરાવવા માલધારીઓએ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીને લેખીતમા રજૂઆત કરી છે.
(2:02 pm IST)