રાજગોર સમાજ વતી તાલુકા શાળા શેઠવડાલાના આચાર્યને શુભેચ્છાઓ
જુનાગઢઃ જામજોધપુર તાલુકાની તાલુકા શાળા શેઠવડાલાનું સફળ સંચાલન કરતા આચાર્ય જીતેન્દ્રભાઈ શાંતિલાલ જોર્શીં વયનિવૃત્તિ થતા રાજગોર સમાજ વતી શુભેચ્છાઓ અપાઇ હતી. શિક્ષણના હિતમા, શાળાના બાળકોમા સર્વાંગી વિકાસમાં તથા શાળા ગામ માં સંયુકત વિવિધ કાર્યક્રમોમા મહત્વ નું યોગદાન રહેલ છે. શેઠવડાલા તાલુકા શાળા આચાર્યમા રાજગોર સમાજનો દબદબો જોવા મળેલ છે. ર્ંજેમાં ભગવાનજીભાઈ જોશી, માધવભાઈ દવે, અ.નિ.જયંતિભાઈ દવે, અ. ની. શાંતિલાલ મહેતા, જીતેન્દ્રભાઈ જોશી અને નવા આચાર્ય પ્રકાશભાઈ જોશી અંદાજે ૭૦.૮૦ વર્ષ થી રાજગોર સમાજ અવિરત ર્છેં. ર્ંતાલુકા શાળા શેઠવડાલાના નવનિયુકત આચાર્ય તરીકે રાજગોર તરીકે સળંગ આચાર્ય પદ મેળવનાર પ્રકાશભાઈ પી જોશીને કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ અપાઇ છે.