News of Saturday, 29th January 2022
ધંધુકામા હત્યાના બનાવને લઈને જામનગર જિલ્લાના ધ્રોલમા બંધ પાળવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતું: ધ્રોલમાં મોટા ભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા આવેદન બાદ ધંધા-રોજગાર ખુલ્યા હતા
ધંધુકામા હત્યાના બનાવને લઈને જામનગર જિલ્લાના ધ્રોલમા બંધ પાળવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતું: ધ્રોલમાં મોટા ભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા આવેદન બાદ ધંધા-રોજગાર ખુલ્યા હતા
(તસ્વીર : અહેવાલ :સંજય ડાંગર ધ્રોલ)
(2:28 pm IST)