સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ધંધુકામા હત્યાના બનાવને લઈને જામનગર જિલ્લાના ધ્રોલમા બંધ પાળવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતું: ધ્રોલમાં મોટા ભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા આવેદન બાદ ધંધા-રોજગાર ખુલ્યા હતા

ધંધુકામા હત્યાના બનાવને લઈને જામનગર જિલ્લાના ધ્રોલમા બંધ પાળવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતું: ધ્રોલમાં મોટા ભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા આવેદન બાદ ધંધા-રોજગાર ખુલ્યા હતા

(તસ્વીર : અહેવાલ :સંજય ડાંગર ધ્રોલ)

(2:28 pm IST)