News of Monday, 22nd January 2018
સાવરકુંડલામાં ૩ ફેબ્રુઆરીથી મોરારીબાપુની રામકથા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ
સાવરકુંડલા તા. રર : શહેરના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં તમામ પ્રકારની સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે
આરોગ્ય મંદિરના લાર્ભો આગામી તા.૩/ર થી ૧૦/ર સુધી મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંદિર માટે જોઇએ રહેલ રામકથામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કથાના આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આ તકે સંસ્થાના ઉપપ્રમુખ ડો. માનસેતા ટ્રસ્ટી અરવિંદભાઇ વસંત-ભરતભાઇ જોષી-રાજુભાઇ બોરીસાગર સાથે સાંસદ કાછડીયા-ધર્મેન્દ્ર ચૌહાણ હાજર રહ્યા હતા.
(3:42 pm IST)