સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ, કેશોદમાં 5 કેસ,મેંદરડા , માંગરોળ અને માણાવદરમાં 3-3 કેસ, વિસાવદરમાં 2 કેસ,અને ભેસાણમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

  જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 28 કોરોના પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ, કેશોદમાં 5 કેસ,મેંદરડા , માંગરોળ અને માણાવદરમાં 3-3 કેસ, વિસાવદરમાં 2 કેસ,અને ભેસાણમાં 1 કેસ નોંધાયો છે

(8:29 pm IST)