સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું 67 વર્ષની વયે દુઃખદ અવસાન

જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું મોડીસાંજે જૂનાગઢમાં નિધન

જૂનાગઢ : પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું 67 વર્ષની વયે દુઃખદ અવસાન

 થયું છે જાણવા મળ્યા મુજબ જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું મોડીસાંજે જૂનાગઢમાં નિધન  થયું છે

(12:08 am IST)