સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

સાવરકુંડલા : ગુજરાત માઇનોરેટીના ચેરમેનની ઉપસ્થિતી

 

સાવરકુંડલા : અમરેલી જિલ્લા માઇનોરેટી ડિપાર્ટમેન્ટની મીટીંગમાં ગુજરાત માઇનોરેટીના ચેરમેન વજીરખાંન પઠાણે જણાવેલ કે આપ અને એઆઇએમઆઇએમ જેવી ભાજપની બી ટીમથી ભ્રમિત થવા પ્રજાને અપીલ અને દરેક આગેવાનોએ જાગૃત રહેવું અને માઇનોરેટી ડિપાર્ટમેન્ટનું સંગઠન માળખુ બનાવવું જોઇએ.

(12:57 pm IST)