News of Thursday, 26th November 2020
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું 67 વર્ષની વયે દુઃખદ અવસાન
જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું મોડીસાંજે જૂનાગઢમાં નિધન
જૂનાગઢ : પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું 67 વર્ષની વયે દુઃખદ અવસાન
થયું છે જાણવા મળ્યા મુજબ જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું મોડીસાંજે જૂનાગઢમાં નિધન થયું છે
(12:08 am IST)