સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th September 2022

ભાવનગર ખાતે હર્ષ સંઘવીએ સંતોના આશીર્વાદ મેળવ્યા

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાવનગર ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા. સંઘ આયોજિત ઐતિહાસિક ૧૦૦૮ વર્ષીતપ મહોત્સવ પ્રસંગે હાજર રહી સંતોનાં આશીર્વાદ લીધા હતા.

એક જ દિવસમાં ગુજરાત પોલીસે ત્રણ શહેરોમાં ધોંસ બોલાવી લાખો રૂપિયાનું ડ્રગ્સ અને ચરસ ઝડપી લીધું.

ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ તવાઈ બોલાવી આજે એક જ દિવસમાં ગીર સોમનાથ, અમદાવાદ અને રાજકોટ મળીને ૩ સ્થળ પરથી લાખો રૂપિયાનું ચરસ અને  ડ્રગ્સ પકડયુ છે.

 

(8:59 pm IST)