સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર :જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 58 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,01,061 સેમ્પલ લેવાયા છે 

(5:57 pm IST)