સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

મોરબી : નકલંક નેજાધારી ગૌસેવા ગૃપ દ્વારા સેવાયજ્ઞ

મોરબી : મોરબીના નાની વાવડી નકલંક નેજાધરી ગૌસેવા ગ્રુપ દ્વારા ગાય અને કુતરા સહિતના અબોલ જીવો માટે અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. રખડતી ગાયોને ૧૦૦ મણ લીલો ચારો ખવડાવવામાં આવે છે તેમજ કુતરાને ૨૦ કિલો લાડવા ખવડાવવામાં આવે છે ગ્રુપ દ્વારા દર મહીને સત્કાર્ય કરી અબોલ જીવોની સેવા કરવામાં આવી રહી છે. ગૌસેવાના કાર્યકરોની તસ્વીર.

(11:35 am IST)