News of Tuesday, 21st September 2021
જામનગરમાં વેકસીનેશન સેસનની સવારે 8 વાગ્યા થી શરુઆત : 33 કેન્દ્રો પર કોવીશીલ્ડ અને એક કેન્દ્ર પર કોવેક્સિંન રસીના ડોઝ અપાશે
જયા સુધી ફાળવેલ સ્ટોક પૂરો ન થાય ત્યા સુધી રસીકરણ સેસનની કાર્યવાહી બંધ કરવામાં આવશે નહી
જામનગરમાં વેકસીનેશન સેસનની સવારે 8 વાગ્યા થી શરુ આત કરાશે શહેરના 33 કેન્દ્રો પર કોવીશીલ્ડ અને એક કેન્દ્ર પર કોવેક્સિંન રસીના ડોઝ અપાશે , જયા સુધી ફાળવેલ સ્ટોક પૂરો ન થાય ત્યા સુધી રસીકરણ સેસનની કાર્યવાહી બંધ કરવામાં આવશે નહી.તેમ જણાવાયું છે
(11:54 pm IST)