News of Tuesday, 21st June 2022
ટંકારામાં શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે આંબા મનોરથની ધામધૂમથી ઉજવણી
ટંકારા : ટંકારામાં શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે આંબા મનોરથની ધામધૂમથી ઉજવણી કરાયેલ. વિનુભાઈ ગોહેલ , અરવિંદભાઇ રાણપુરા, લલિતભાઈ આશર તથા મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી નટુભાઈ દરજી, પ્રકાશભાઇ વાઢેર રવિભાઇ સોની તથા વૈષ્ણવો દ્વારા આંબા મનોરથનું સુંદર આયોજન કરાયેલ. ઠાકોરજીને આમ્ર ફળ ક ધરાયેલ.વૈષ્ણવોએ આંબા મનોરથ તથા વૈ અલૌકિક દર્શનનો લાભ લીધેલ. હતો
(1:06 am IST)