સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

પોરબંદર : કાલથી વરસાદનું આદ્રા નક્ષત્ર બેસી જશે

(હેમેન્‍દ્રકુમાર પારખે દ્વારા) પોરબંદર, તા. ર૧ : આવતીકા તા. રર મીએ વરસાદનું સૂર્યનક્ષત્ર આદ્રા બેસી જશે ચંદ્ર નક્ષત્ર ઉતરા ફાલ્‍ગુની છે વાહન ઘેટુ છે.

આદ્ર નક્ષત્રમાં છુટોછવાયો વરસાદની શકયતા રહે છે. આદ્રા નક્ષત્રથી જૈન લોકો કેરી ખાવાનો ત્‍યાગ કરે છે.

(1:42 pm IST)