સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

જામકંડોરણામા ભાગવત કથામાં શાસ્‍ત્રી તથા મંદિરના મહંતનું સન્‍માન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૧: શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે ભાગવત કથામા શાષાો શ્રો મયુરભાઈ ભટ અને અન્નપૂર્ણા માતાજી મંદિરના મહંતશ્રી રાજેશગીરી ગોસાઈનું વિશ્વ હિન્‍દુ પરિષદના જીલ્લાના મંત્રી પ્રફુલભાઈ જાની, જામકંડોરણા તાલુકાના વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ મુકદભાઈ જાની સહિતના વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો. દ્વારા શાલ અને પુષ્‍પહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

(10:06 am IST)