News of Wednesday, 21st February 2018
ધુનડા ગામે 'સેવાયજ્ઞ'ની ધખતી ધૂણી
જામજોધપુર : તાલુકાના ધુનડા ગામે સતપુરાણધામ આશ્રમે સંતપ્રેમી લંડન (યુ.કે.) સ્થિત વિનુભાઇ પાણખાણિયા અને ડો. ભરતભાઇ ગઢવી એ મુલાકાત લઇ પૂ. જેન્તીરામબાપા પાસેથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતગાર થઇ પ્રસન્નતા વ્યકત કરી હતી. તે તસ્વીરોમાં દર્શાય છે.
(11:21 am IST)