સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

જુનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંતિમવિધી

જુનાગઢ : મેંદરડા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની સરાહનીય કામગીરી સામે આવી આજે રોજ ર૦ જાન્યુઆરી સાંજે મુડીયા સ્વામી સન્યાસ આશ્રમના વૃધ્ધા આશ્રમમાં ર૬ વર્ષથી સેવા આપતા ભગવાનજીબાપાનું અવસાન થતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મેંદરડા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:22 pm IST)