સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 58 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 98767 સેમ્પલ લેવાયા છે 

(8:40 pm IST)