સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, માંગરોળમાં 4-4 કેસ,વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા  છે,

જૂનાગઢમાં આજે નોંધાયેલા 23 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,  માંગરોળમાં 4-4  કેસ,વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:51 pm IST)