સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

માળિયામાં પ્રોહીબિશન અને મારામારીના ગુનાના બે આરોપીને હદપાર કરાયા

મોરબી જિલ્લા, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર, કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર

માળિયા : માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમો નાસીરભાઈ યુસુફભાઈ જામ (ઉ.વ.24) ( રહે. નવાગામ, માળિયા) તથા મોહસીન ઉર્ફે ડિકો ગુલામ મયુદીનભાઈ સંઘવાણી( ઉ.વ.28)( રહે. નવાગામ માળિયા વાળા) ને મોરબી જિલ્લા, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર, કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા છે.

(10:53 pm IST)