સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ

રાજકોટ તા.૧૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ છે લોકો ગરમીથી પરસેવે રેબઝેબ થઇ રહયા છે. વહેલી સવારથી જ તાપની અસર થવા લાગે છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ધોમધખતા તાપના કારણે લોકો અકળાઇ રહયા છે.

જામનગર

(મુકુંદ બદીયાણી) જામનગર : આજનું હવામાન ૩૯.૩ મહતમ, ર૭ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:48 pm IST)