સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th February 2018

પોરબંદર-છાંયા પાલિકા ચૂંટણીની મતગણતરી માધવાણી કોલેજમાં કરાશે

પોરબંદર, તા. ૧૭ : છાંયા નગર પાલિકા ચૂંટણીની મતગણતરી તા. ૧૯મીએ સોમવારે માધવાણી કોલેજમાં કરાશે.

રાણાવાવ પાલિકા ચૂંટણીની મતગણતરી આઇટીઆઇ તેમજ કુતિયાણા પાલિકા ચૂંટણીની મતગણતરી કુતિયાણા હાઇસ્કૂલમાં સોમવારે સવારે ૮ વાગ્યાથી કરાશે.

(11:54 am IST)