સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન પદેથી ડો. ભરત બોઘરાનું રાજીનામુ

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન પદેથી ડો. ભરત બોઘરાએ રાજીનામુ આપ્યુ છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદે ડો. ભરત બોઘરાની વરણી થતા ભાજપની નીતિ મુજબ એક વ્યકિત એક હોદ્દોના કારણે તેમણે રાજીનામુ આપી દીધુ છે.

(3:26 pm IST)