News of Saturday, 18th June 2022
જોડિયામાં ભોલેબાબાના ભંડારામાં રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતી
વાંકાનેર : જોડિયાની રામવાડીમાં સંતશ્રી ભોલેબાબાજીના ભંડારામાં મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતી રહેલ હતી તેમજ પૂનમબેન માડમે પ્રતિ વર્ષ યોજાતા આ કાર્યક્રમ અંગે શુભકામના પાઠવેલ હતી. (તસ્વીર-અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)
(11:37 am IST)