News of Thursday, 17th September 2020
જુનાગઢ શહેર જિ.માં કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયાની સામે ૩૬ દર્દીઓને રજા અપાઇ
આજના કેસોની વિગતમાં
(૧) જુનાગઢ સીટી -૧૮, (ર) જુનાગઢ ર, (૩) કેશોદ ૩, (૪) ભેંસાણ ૩, (પ) માળીયા-૧, (૬) માણાવદર ર
(૭) મેંદરડા-૪, (૮) માંગરોળ ૧, (૯) વંથલી-૧, (૧૦) વિસાવદર-ર, કુલ ૩૭ કેસો થયા છે.
જયારે આજરોજ કોરોના ડિસ્ચાર્જની વિગતમાં
(૧) જુનાગઢ સીટી-૧૦, (ર) જુનાગઢ -૪, (૩) કેશોદ -૯, (૪) ભેંસાણ -૩,(પ) માળીયા -ર,(૬) માણાવદર-ર
(૭) મેંદરડા- ૧,(૮) માંગરોળ-૩, (૯) વંથલી ૧,(૧૦) વિસાવદર-૧, કુલ ૩૬ નો સમાવેશ થાય છે.
(9:48 pm IST)