સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જામનગર જિલ્લામાં ર૧ નવા કોરોના કેસ બહાર આવ્‍યા હાલ એકટીવ કેસ પ૦ થયા સામે ર૦ દર્દીઓને રજા અપાઇ

જામનગર જિલ્લામાં અત્‍યાર સુધી કુલ સેમ્‍પલ ૬૮૧૪૦ લેવાયા છે. કુલ એકટીવ કેશ પ૦ સામે, આજે નવા કેશ ર૧ની સામે આજના કુલ ડીસ્‍ચાર્જ ર૦ થયેલ છે અત્‍યાર સુધી કોરોનાથી મૃત્‍યુ ૧ર દર્દીના થયા છે.

(9:38 pm IST)