સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

સૌરાષ્ટ્ર નો સૌથી મોટા લોકમેળા "આઝાદી નો અમૃત મેળા" નો આજ થી ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે ખુલ્લો મુકાયો, કોરોના કાળના બે વર્ષ બાદ ફરી સૌરાષ્ટ્ર વાસીયો મેળાની મોજ માણશે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(8:08 pm IST)