જામનગર મોટી હવેલીમાં રાષ્ટ્રધ્વજ લ્હેરાયો
જામનગર : પુષ્ટિમાર્ગીય હવેલી,જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઊજવર્ણીં તેમજ ઘર ઘર તિરંગા અંતર્ગતᅠ શ્રી વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપ દ્વારા પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી ની અદયક્ષતામાં વૈષ્ણવ સમાજના પરિવારોનેᅠ રાષ્ટ્રધ્વજ વિતરણ અને લહેરાવવાનો કાર્યક્રમ મોટી હવેલીમાંયોજવામાં આવેલો. જેમાં પૂ.પા.ગો..રસાદ્રરાય, પૂ.પા.ગો.પેમાદ્રરાય એવમ પરમ ભગવદીય વૈષ્ણવ અનેᅠ લંડનથી પધારેલા ઉદ્યોગપતિ શ્રી પ્રદીપભાઈ ધામેચા,નગરના જાણીતા ઉદ્યોગપતિ ,યુવા વૈષ્ણવ અગ્રણી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ,વૈષ્ણવ અગ્નણી એડવોકેટ કિરીટભાઈ સોલંકી,વિરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ભરત કાનાબાર, ણુષષ્ટ લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઈ ભોજાણી,રઘુવસી યુવા મોહિત વાકાણી એડવોકેટ,વ્રજ વલ્લભ સોશયલ ગ્રૂપના પ્રમુખ નલિનભાઈ રાજાણી,મૌલિક ગોદિયા,કમલેશ હેડાવ તેમજ કિશોરભાઈ પારેખ સહિતના વૈષ્ણવ સમાજના ભાઈઓ,બહેનો,વડીલો,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્ર ને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.