News of Wednesday, 17th August 2022
દ્વારકાના શ્રી નાગેશ્વર મહાદેવને ત્રિરંગા શ્રૃંગાર
દ્વારકા : દ્વાદશ જ્યોર્તિંલીગ દ્વારૂકાવન નાગેશ્વર મહાદેવના શ્રાવણ માસ (૧૫મી ઓગષ્ટ) રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના પુષ્પશ્રૃંગાર દર્શન કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇસામાણી, દિપેશ સામાણી-દ્વારકા)
(10:21 am IST)