સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

વાંકાનેરમાં પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા

વાંકાનેર : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સ્‍વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ મોરબી જીલ્લા પોલીસ દ્વારા ત્રિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. શહેરની પ્રખ્‍યાત બેન્‍ડ પાર્ટી સાથે શહેરના રાજમાર્ગો ઉપર ફરી પુલ દરવાજા, માર્કેટ ચોક ખાતે પૂર્ણ થઇ હતી. (તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(10:19 am IST)