News of Saturday, 16th October 2021
જામનગરમા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના વીજળી અને વિવિધ પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી
જામનગર:::જામનગરના સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના વીજળી અને વિવિધ પ્રશ્નોને સાંભળી તેમને ઉકેલવા માટે અધિકારીઓને બોલાવી તાત્કાલિક સૂચના આપી હતી.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર
(1:23 pm IST)