સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

જામનગરમા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના વીજળી અને વિવિધ પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી

જામનગર:::જામનગરના સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના વીજળી અને વિવિધ પ્રશ્નોને સાંભળી તેમને ઉકેલવા માટે અધિકારીઓને બોલાવી તાત્કાલિક સૂચના આપી હતી.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(1:23 pm IST)