સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 49 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 17 છે અત્યાર સુધીમાં 67141 સેમ્પલ લેવાયા છે 

(6:05 pm IST)