સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

જામજોધપુરમાં મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન

જામજોધપુર, તા. ૧૪ : ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. ર૦૦૦થી વધુ કાર્યકર્તા તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહેલ હતાં.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મ્યુ. ફાઇયન્સ એવીર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી નગર પાલિકા એમના અધ્યક્ષ પ્રદીપ ખીમાણી જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ યુવા કેબીનેટ મીનીસ્ટર ચીમનભાઇ સાપરીયા વગેરેના હસ્તે સંમેલનનું દિપ પ્રાગટય કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા જામજોધપુર શહેરના વિવિધ વિકાસ રોડ રસ્તા અને ભૂર્ગભ ગટરના કામો અંગેની વાતી કરેલ હતી.(૮.૪)

(9:40 am IST)