જામનગર જિલ્લાના તમામ તાલુકા મંડળોમાં ભાજપની એક જ દિવસે કારોબારી યોજાઈ
જિલ્લા ભાજપના સંકલ્પ અનુસાર 51 હજાર પૈકી 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
પ્રદેશ ભાજપની સુચના અનુસાર જામનગર જિલ્લા ભાજપના પદાધિકારીઓ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાના માર્ગદર્શન હેઠળ સુંદઢ આયોજન કરી, ગત તા. ૧૦ મીએ એક જ દિવસ જામનગર જિલ્લાના તમામ દશેય તાલુકા તથા શહેરી મંડલોની કારોબારીનું આયોજન કરવામાં આવેલ.
દરેક શહેરી તેમજ તાલુકા મંડલની કારોબારી બેઠક સ્થાનીક પ્રમુખના અધ્યક્ષરથાને તાલુકા ભાજપ પદાધિકારીઓ, કારોબારી સભ્યો, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યા ઉપસ્થિત રહેલ. જિલ્લામાંથી ઉપસ્થિત આગેવાનોએ જે તે પ્રસ્તાવ અને વિષય અનુસંધાને કાર્યકરોને માર્ગદર્શન આપેલ. દરેક તાલુકા મંડલોમાં કોરોનાની મહામારીમાં અવસાન પામેલ નાગરીક અને કાર્યકરોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ. આ ઉપરાંત સેવા હી સંગઠન હેઠળ કાર્યકરોની મહેનતને આગેવાનોએ બીરદાવેલ.
આ ઉપરાંત રાજકીય પ્રસ્તાવ તેમજ કેન્દ્ર અને રાજય સરકારની વિશિષ્ટ કામગીરીનો અભિનંદન પ્રસ્તાવ પસાર કરાયેલ. વિશેષમાં પક્ષના આગામી કાર્યક્રમો વધુ અસરકારક બને તે માટે સૌ કાર્યકરોને આહવાહન કરવામાં આવેલ કોવિડ ચુનૌતીકા સામના વિષય અંતર્ગત જિલ્લાના આગેવાનોએ કેન્દ્ર અને રાજય સરકારે કોરોનાની મહામારીમાં કરેલ વિશિષ્ટ કામગીરીની વિસ્તૃત માહિતી આપેલ.
જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ જામનગર તાલુકા ભાજપ, કાલાવડ તાલુકા તેમજ કાલાવાડ શહેરની કારોબારીમાં ખાસ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કરેલ, જામનગર તાલુકામાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પ્રભારી પી. ડી. જાડેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ડો. વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડારામા, રામુખભાઈ વારીયા ઉપસ્થિત રહેલ. સિકકા શહેર માટે યોજાયેલ કારોબારી બેઠકમાં જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધારાસભ્ય રાવજીભાઈ પટેલ, પ્રભારી ડી તુ, જવાની ઉપસ્થિત રહેલ. જોડીયા ખ તે કારોબારી બેઠકમાં જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયાર, પ્રભારી માધાભાઈ વારસકીયા ઉપસ્થિત રહેલ, ધ્રોલ શહેર ખાતે જિલ્લા મહામંત્ર પ્રવિણસિંહ જાડેજા, પ્રભારી રમલભાઈ કાબરીયા તથા કે. કે. નંદ ઉપસ્થિત રહેલ. ધ્રોલ તાલુકામાં જિલ્લા મહામંત્રી પ્રવિધાસિંહ જાડેજા, પ્રભારી ગાંડુભાઈ ડાંગરીયા હાજર રહેલ. કાલાવડ તાલુકા તથા શહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત પ્રભારી કોશીકભાઈ રાડીયા, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા હાજર રહેલ, લાલપુર ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ શાપરીય.. જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પ્રભારી સુધાબેન વીરડીયા, કૌશીકભાઈ રાબડીયા જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા હાજર રહેલ, લાલપુર ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પ્રભારી સુધાભેન વીરડીયા, કૌશીક્ભાઈ રાબીયા ઉપસ્થિ રહે... જામજોધપુર શહેર તથા તાલુકાની સંયુક્ત કારોબારી બેઠકમાં પ્રભારી ડો. વિનોદ ભૌરી, અભિષેક પટવા તથા પ્રતિક્ષબા જાડેજા ઉપસ્થિત રહેલ.
જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના નેતૃત્વમાં જિલ્લા સંગઠન દ્વારા જિલ્લામાં ૫૧૦૦૦ વૃક્ષો વાવી, ઉછેર કરવાનો વિશિષ્ટ સંકલ્પ કરેલ છે. જે મંડી જિલ્લા અધ્યક્ષ અને તમામ આગેવાનોએ જેતરમાં પોજાયેલ સંગઠન બેઠકોમાં કાર્યકરોને આહવાહન કરતાં કાર્યકરોએ હર્ષની લાગણીથી વાતને વધાવતાં હાલ ૧૫૦૦0 ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ