સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

સૈનિક સ્કુલ બાલાચડીમાં શહિદ કેપ્ટન નિલેશ સોનીને પૂષ્પાંજલિ

જામનગરઃ સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શહિદ કેપ્ટન નિલેશ સોનીની ૩૧મી પૂણ્યતિથિ ઉજવવામાં આવી હતી. જેમાં આચાર્ય ગ્રુપ કેપ્ટન રવીન્દર સિંહે શૌર્યસ્થંભ, શહિદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. સાથે સાથે વિર શહિદના સન્માન માટે એસેમ્બલીનું આયોજન પણ થયુ હતુ. તે તસ્વીરમાં દર્શાય છ

(12:47 pm IST)