સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th October 2021

કોરોના મુકિત શિબિર

 જૂનાગઢ : કોરોના મુકિત શિબિર ભૂતનાથ મંદિર આંગણામાં તા. ૧૮ ઓકટોબર સોમવારથી ૨૪ ઓકટોબર સુધી સવારે ૬:૩૦ થી ૭:૩૦ સુધી ચાલશે. રજીસ્ટ્રેશન માટે ડો. અરૂણ કોઠારી વોટ્સએપ નં. ૯૪૦૮૩ ૬૬૪૬૪, સંપર્ક નં. ૯૩૭૬૬ ૦૪૪૪૧.

(1:04 pm IST)