News of Tuesday, 12th October 2021
કોરોના મુકિત શિબિર
જૂનાગઢ : કોરોના મુકિત શિબિર ભૂતનાથ મંદિર આંગણામાં તા. ૧૮ ઓકટોબર સોમવારથી ૨૪ ઓકટોબર સુધી સવારે ૬:૩૦ થી ૭:૩૦ સુધી ચાલશે. રજીસ્ટ્રેશન માટે ડો. અરૂણ કોઠારી વોટ્સએપ નં. ૯૪૦૮૩ ૬૬૪૬૪, સંપર્ક નં. ૯૩૭૬૬ ૦૪૪૪૧.
(1:04 pm IST)