સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

માણાવદરમાં તાજીયા

 માણાવદર નગરપાલિકાના સદસ્‍ય અને માણાવદર મુસ્‍લીમજમાતના ટ્રસ્‍ટી નિશારભાઇ ઠેબાએ તાજીયાના માતમના ચોકમાં તથા તાજીયાના ઝુલુસના રૂટ ઉપર સાફ સફાઇ કરાવી ડીડીટીનો છંટકાવ કરાવ્‍યો હતો. તેમજ માણાવદર મુસ્‍લીમ જમાતના તાજીયાના દિદાર કર્યા હતા. ત્‍યારની તસ્‍વીર.

(12:17 pm IST)