સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

અમરેલી જિલ્લાની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કરતા બાવકુભાઇ ઉધાડ

દરેક ઘરે, ઓફિસે, દુકાનો, મંદિરમાં ૧૫મી ઓગષ્ટના દિવસે તિરંગો લહેરાવી ઉજવણી કરવા અપીલ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૧૦ : ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા આઝાદી કા અમૂત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણી કોઈ પણ પક્ષપાત વિના કરવામાં આવશે ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા દેશની જનતાને જાહેર નિમંત્રણ આપ્યું છે કે આઝાદીની ઉજવણીના ભાગરૃપે દેશના દરેક ઘરે ઓફીસે દુકાનો મંદીરોમાં દેશની આનબાન અને સાન વધારવા તિરંગો લહેરાવી ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરીઙ્ગ ભાજપના દીગજ નેતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ દ્વારા. સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાની જનતાને આહવાન કર્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૃપે ઘરે ઘરે તિરંગો લહેરાવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી.

(2:33 pm IST)