સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th December 2021

સરધારમાં સોને મઢયું સિંહાસન, વિશાળ સમીયાણો અને ૧૦૦૦ યજ્ઞકુંડ તૈયાર

આખરી ઓપઃ સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ભગવાનનું સોને મઢયું સિંહાસન, ૧૦૦૦ યજ્ઞકુંડ, સત્સંગ સભા માટે વિશાળ સમીયાણા, ઉતારા કક્ષા, ટેન્ટ, ભોજનાલય વગેરે તૈયાર થઇ ગયા છે. મહોત્સવના યજમાન ભચાઉવાળા અમરશીભાઇ નિસર, મંદિરના પતિતપાવન સ્વામી વગેરેએ પત્રકારોને તડામાર તૈયારી બતાવી માહિતી આપી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) 

(2:56 pm IST)