સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્‍સવમાં વન્‍ય પ્રાણીઓના બચાવ માટે લોક જાગૃતિ કાર્યક્રમ

જૂનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કૈલાશ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્‍સવમાં વન્‍ય પ્રાણી સપ્‍તાહની ઉજવણીનો ભાગરૂપે ગરબી લોકો સુધી વન અને વન્‍ય પ્રાણીઓના બચાવ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજી દક્ષિણ રેન્‍જના આર.એફ.ઓ. અરવિંદ ભાલીયા, ફોરેસ્‍ટર બી.એ.શીલુ સહિતના એ વન્‍ય પ્રાણીઓ માટે લોકજાગૃતિનો સંદેશો આપતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(2:17 pm IST)