News of Wednesday, 4th August 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકણ પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.37.701 સેમ્પલ લેવાયા છે
(7:04 pm IST)