News of Thursday, 1st December 2022
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પાલીતાણા ખાતે મતદાન કર્યું
ભાવનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ તેમના પરિવાર સાથે તેમના વતન ગામ હણોલ (તા. પાલિતાણા) ખાતે સવારે ૧૧.૩૦ કલાકે મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આ મતદાન ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. આમ, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)
(4:45 pm IST)