જામનગરમાં પુજારા ફલેગશીપ સ્ટોરનો શુભારંભ
જામનગર : છેલ્લા ઘણા વર્ષોથી પુજારા ટેલીકોમ રાણી ટાવર, જામનગર સ્ટોરને ગ્રાહકો દ્વારા ખુબજ પ્રેમ અને હકારાત્મક પ્રતિસાદ આપવમાં આવ્યો છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે, ગ્રાહકો અર્વાચીન ટેકનોલોજી અને એ આધારિત પ્રોડક્ટ્સનો સતત નવો અનુભવ કરતા રહે છે હમેશા તમામ ગ્રાહકોના સાથ, સહકાર અને પ્રેમના અતુટ વિશ્વાસ સાથે અને દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે પુજારા ફ્લેગશીપ સ્ટોર ( POOJARA FLAGSHIP STORE ) નવા અહેસાસ સાથે ખરીદીનો નવો અનુભવ. આજથી આ શુભારંભ ડાયરેકટર નીતિનભાઈ ઓઝા નાં હસ્તે કરવામાં આવેલ આ સમયે કમલેશભાઈ ઓઝા, કુણાલભાઈ પટેલ,અમિતભાઇ ચંદારાણા, દીપકભાઈ પોપટ, કેવલ અમલાની, સમદ સાટી, કલ્પેશ પટેલ, રાજ અમલાની, રીંકુ લીંબાસિયા, દર્શન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યતન ફ્લેગશીપ સ્ટોરનો જી-૧, રાણી ટાવર લીમડાલેન, જામનગર - મો.૯૯૭૯૯૦૦૦૫૮ ખાતે શુભારંભ કર્યો હતો. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)