Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ખંભાળા ગામે ગામથી દૂર 45 જેટલા ઘરો નેસડા (માલધારી સમાજ)ના લોકોને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા રજૂઆત

બાબરા તાલુકાના ખંભાળા ગામે ગામથી દૂર 45 જેટલા ઘરો નેસડા (માલધારી સમાજ)ના રહેવાસીને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા ગુજરાત સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા રજૂઆત કરવામાં આવી

બાબરા તાલુકાના ખંભાળા ગામે ગામથી દૂર 45 જેટલા ઘરો નેસડા માલધારી સમાજના રહેવાસીને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા તાત્કાલિક ધોરણે પી.જી.વી.સી.એલ બાબરા જરૂરી સ્થળ તપાસ કરી સર્વે કરીને ઉપરોક્ત ગામે વસતા રહેવાસીઓને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે લાભ મળે તે માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી

(12:09 am IST)