Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

માણાવદરનાં સરદારગઢની સગીરાનું અપહરણ

જુનાગઢ તા. ૩૧ :.. માણાવદરનાં સરદારગઢ ગામની એક સગીરાનું રોહિત સુરેશ ઉર્ફે કાલીયો લોરીયા દેવીપૂજક નામનો શખ્‍સ અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.૧૭ વર્ષ પાંચ માસની તરૂણીને તા. ર૮ જાન્‍યુઆરીનાં રોજ વહેલી સવારે લલચાવી - ફોસલાવી લગ્ન કરવા ભગાડી ગયો હોવાની ફરીયાદ સગીરાનાં પિતાએ કરતા પી. એસ. આઇ. કે. બી. લાલકાએ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)