Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વિસાવદરના બ્રહ્માંનદધામ ખાતે પશુ ચિકિત્સા હોસ્પિટલનું પૂ. મુકતાનંદના હસ્તે ભૂમિપૂજન :

જુનાગઢ : ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુની પ્રેરણાથી અને સ્વર્ગસ્થ રતિલાલ ગોવિંદજી ભટ્ટ પરિવારના સહયોગથી ''જય અંબે પશુ ચિકિત્સા હોસ્પિટલ''નું   બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે પૂ.મુકતાનંદબાપુના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતુ. આ પશુ હોસ્પિટલનું બાંધકામ રૃ. ૨.કરોડ ૫૧ લાખ ના ખર્ચે થશે. (તસ્વીર-અહેવાલ : યાસીન બ્લોચ (વિસાવદર) વિનુજોષી-જુનાગઢ)

(2:00 pm IST)