Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટ તાલુકાના હડાળા નાની સિંચાઇનું -વગડીયાનું તળાવ રિપેર ન થાય તો મોટી જાનહાની સર્જાવાની ભિતી

રાજકોટઃ હરદેવભાઇ સીંધવે જણાવ્યું છે કે રાજકોટ તાલુકાના હડાળા કોઠારીયા, આણંદપર વાડી વિસ્તારમાં આવેલ હડાળા નાની સિંચાઇ (વગડીયાનુ તળાવ) જો તાત્કાલીક રીપેર ન થાય તો મોટી જાનહાની થઇ  શકે છે.  એક મહિના પહેલા પણ મૌખીક લેખીત તેમજ ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા જાણ કરેલ હોવા છતા તંત્ર એ ગંભીર કોઇ પગલા ના લિધા. હવે આ મોટી જાનહાનિ થાશે. જમીન ધોવાણ, માલઢોર, વાડી વિસ્તારમાં રહેતા મજુરોને જીવનું જોખમ ઉભુ થયું છે.

(12:03 pm IST)